Author Archives: Chitralekha

Ranbir Kapoor

રણબીર ‘યે જવાની હૈ દીવાની’ને પ્રમોટ કરવા રશિયા જશે

મુંબઈ – એના દાદા, હિન્દી સિનેમાના દંતકથાસમા સ્વ. રાજ કપૂર આજે પણ રશિયામાં જાણીતા છે અને હવે એક્ટર પૌત્ર રણબીર પોતાની નવી ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ને તે દેશમાં રિલીઝ કરતા પૂર્વે એના પ્રચાર માટે જવાનો છે. અયાન મુખર્જી દિગ્દર્શિત ‘યે જવાની હૈ દીવાની’ યુવાન હૈયાંઓને...
Muhammad Ali Jinnah

આતંકવાદીઓએ જિન્નાહનું ઘર સળગાવી દીધું

ઈસ્લામાબાદ – આતંકવાદીઓએ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં મોહમ્મદ અલી જિન્નાહના ૧૨૧ વર્ષ જૂના ઘર પર આજે રોકેટ અને બોમ્બ વડે હુમલો કર્યો છે. આતંકીઓએ જિન્નાહના ઘરને સળગાવીને રાખ કરી નાખ્યું છે. આ ઘર પાકિસ્તાનમાં મ્યૂઝિયમ તરીકે પ્રસિદ્ધ હતું. જિન્નાહ પાકિસ્તાનના સર્જક...
4

શ્રીસંત બન્યો ‘ભગવાનનો ભક્ત’

1234...789► આઈપીએલ સ્પોટ-ફિક્સિંગ કૌભાંડનો આરોપી અને હાલ જામીન પર છૂટેલો ક્રિકેટર એસ. શ્રીસંત કેસમાં પોતે નિર્દોષ જાહેર થાય એ માટે ઈશ્વરીય ચમત્કારની આશાએ ધાર્મિક દાન-વિધિ...
Babu Bokhariya, Gujarat minister

ખનીજ ચોરીના કેસમાં બાબુ બોખીરીયાને ત્રણ વર્ષની જેલ

અમદાવાદ – ગુજરાતમાં નરેન્દ્ર મોદીની સરકારમાં સિનીયર પ્રધાન બાબુ બોખીરીયાને અહીંની એક સેશન્સ કોર્ટે ગેરકાયદેસર માઈનિંગના કેસમાં અપરાધી ઠેરવ્યા છે અને તેમને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. બોખીરીયા રાજ્યના પાણી સાધન વિકાસ પ્રધાન છે. કોર્ટે બોખીરીયા ઉપરાંત અન્ય...
May inflation

મે-૨૦૧૩માં મોંઘવારીનો દર ઘટીને થયો ૪.૭૦ ટકા

નવી દિલ્હી – મેન્યૂફેક્ચર્ડ ચીજવસ્તુઓના ભાવ ઘટી જવાથી ગયા મે મહિનામાં ફૂગાવાનો કે મોંઘવારીનો દર ઘટીને ૪.૭૦ ટકા નોંધાયો હતો. જોકે એ મહિનામાં ખાવા-પીવાની ચીજોનાં ભાવ ઉંચે જ ગયો છે. તે દર ૬.૦૮ ટકાથી વધીને ૮.૨૫ ટકા થયો છે. હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ આધારિત ફૂગાવાનો દર એપ્રિલમાં...
BJP, JD(U)

જેડી (યુ) અમારામાં ભંગાણ પડાવે છેઃ ભાજપનો આરોપ

નવી દિલ્હી – ભારતીય જનતા પાર્ટીએ આરોપ મૂક્યો છે કે બિહારનો શાસક પક્ષ જનતા દળ (યુનાઈટેડ) રાજ્યમાં બંને પાર્ટી વચ્ચે વધી ગયેલી તંગદિલી વચ્ચે અમારામાં ભંગાણ પડાવવાનો પ્રયત્ન કરે છે. બિહારમાં જેડી (યુ) અને ભાજપની સંયુક્ત સરકાર છે. બિહાર ભાજપ એકમના પ્રમુખ મંગલ પાંડેએ કહ્યું...
Ishrat fake encounter case

ઈશરત કેસઃ ગુજરાત હાઈ કોર્ટે સીબીઆઈની ઝાટકણી કાઢી

અમદાવાદ – ગુજરાત હાઈ કોર્ટે તપાસનીશ એજન્સી સીબીઆઈને કહ્યું છે કે તે ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં જે લોકો માર્યા ગયા છે તેઓ ત્રાસવાદીઓ હતા કે નહીં તે નક્કી કરવા કે ગુપ્તચર વિભાગની માહિતી પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે એન્કાઉન્ટર નકલી હતું કે નહીં એ જ તે નક્કી કરે. આ...
heavy rain Mumbai

મુંબઈમાં ફરી ધોધમાર વરસાદ

1234...789► ચોમાસાની શરૂઆત છે અને મુંબઈમાં શુક્રવાર, ૧૪ જૂને ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં, ટ્રાફિક જામ થયો, કામ-ધંધે જતા લોકો અટવાઈ ગયા, પણ ઘણા લોકોએ...
Nitish Kumar

ભાજપ-જેડી (યુ)ના સંબંધ સારા નથીઃ નીતિશનો સંકેત

પટણા – બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે તેમની પાર્ટી જનતા દળ (યુનાઈટેડ) અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેના સંબંધોમાં તાણ ઊભી થઈ હોવાનો પહેલી જ વાર સ્પષ્ટ સંકેત કર્યો છે. તેમણે કહ્યું છે કે બંને પાર્ટીના સંબંધો સારા નથી. ચર્ચા ચાલુ છે અને ટૂંક સમયમાં જ નિર્ણય લેવાશે. નીતિશે...
રાજેન્દ્ર સિંઘ

નદીને ફરી જીવતી કરતો જાદુગર!

રાજેન્દ્ર સિંઘ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત મેગ્સાયસાય એવોર્ડવિજેતા રાજેન્દ્ર સિંઘ ગામેગામ ફરીને પાણી વિશે તલસ્પર્શી અભ્યાસ કરે છે. તેમણે પોતાની અનોખી સૂઝ તથા પ્રયાસ દ્વારા રાજસ્થાનની સુકાઈ ગયેલી સાત નદી ફરી ખળખળ વહેતી કરી છે. હવે તેમણે બીજા પ્રદેશોની મૃતપાય...