Archive: Breaking News Subscribe to Breaking News
ઈન્ફોસિસના કર્મચારીઓને મળી પગારવધારાની ગિફ્ટ
બેંગલોર – એન.આર. નારાયણમૂર્તિએ નેતૃત્વ સંભાળ્યું એ સાથે જ ઈન્ફોસિસ લિમિટેડના કર્મચારીઓને ખુશખબર મળ્યા છે.
ભારતમાં બીજા નંબરની આ સોફ્ટવેર સર્વિસીસ પ્રોવાઈડર કંપનીએ પોતાના તમામ યોગ્ય કર્મચારીઓના પગારમાં નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪ માટે ૮ ટકાના વધારાની જાહેરાત કરી છે. આ વધારો...
જિયા ખાન કેસ: સૂરજ પંચોલી ૨૭ જૂન સુધી પોલીસ કસ્ટડીમાં
જિયા ખાન કેસ: સૂરજ પંચોલીને ૨૭ જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપવાનો કોર્ટે હૂકમ કર્યો છે. આ પહેલા જિયાની માંએ કહ્યું હતું કે તેઓને સતત બોલિવુડનાં કેટલાક લોકો ફોન કરી ધમકી આપી રહ્યાં છે કે તેઓ પોતાનો કેસ પાછો ખેંચી લે. બીજી બાજુ સૂરજ પંચોલીની માં ઝરીના વહાબે જિયાની માંને...
ડેવિડ વોર્નર ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી આઉટ; ઓસી ક્રિકેટ બોર્ડનો નિર્ણય
સિડની – ઈંગ્લેન્ડના ક્રિકેટર જૉ રૂટ પર બર્મિંઘમના એક બિયર બારમાં ઝઘડો કર્યા બાદ તેની પર હુમલો કરનાર ઓસ્ટ્રેલિયાના ડાબોડી ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે હાલ ઈંગ્લેન્ડમાં રમાતી ચેમ્પિયન્સ ટ્રોફી સ્પર્ધામાંથી આઉટ કર્યો છે તેમજ આવતા...
બે દિવસમાં પીએમ ઉમેદવાર જાહેર કરે ભાજપ: નીતીશ
નવી દિલ્હી- નરેન્દ્ર મોદીને લઈને ભાજપ-જેડીયુ ગઠબંધનમાં આવેલી તીરાડ પુરાવાની જગ્યાએ પહોડી થતી જઈ રહી છે. જાણવા મળ્યું છે કે, બિહારનાં મુખ્ય પ્રધાન નીતીશ કુમારે ભારતીય જનતા પાર્ટીને અલ્ટીમેટમ આપ્યું છે કે તેઓ બે દિવસમાં પોતાનાં વડા પ્રધાન પદનાં ઉમેદવારની જાહેરાત કરે.
સૂત્રો...
ફૂડ સિક્યુરિટી બીલ અંગે મળેલી બેઠક પૂર્ણ, કોઈ નિર્ણય નહીં
નવી દિલ્હી- કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના ફૂડ સિક્યુરિટી બીલ પર વટહૂકમ લાવવા અંગે ગુરૂવારે વડા પ્રધાનનાં નિવાસ્થાનને કેબીનેટની બેઠક મળી હતી જેમાં વટહૂકમનો કોઈ જ નિર્ણય લેવામાં નથી આવ્યો. કેબીનેટની બેઠક પુરી થયા બાદ કેન્દ્રીય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે કહ્યું...
નીતીશે અડવાણી,રાજનાથ સાથે વાત કરી, આશ્વાસન ના આપ્યું
પટના- ભાજપની સાથે ગઠબંધનનો છેડો ફાડવા અધિરા બનેલા જેડીયુને મનાવવાનાં ભલે પ્રયત્નો થઈ રહ્યા હોય, પરંતુ બિહારનાં મુખ્ય પ્રધાન નીતીશ કુમારે પોતાનું વલણ બદલ્યું હોય તેવું લાગતું નથી. ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથ સિંહ અને પક્ષનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ નીતીશ...
ગુજરાત: ધો.૧૦નું ૬૫.૧૨% પરિણામ, વિદ્યાર્થિનીઓ આગળ
ગાંધીનગર- ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-૧૦ની પરીક્ષાનું પરિણામ આજે, ગુરૂવારે સવારે ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ બોર્ડે ધોરણ.૧૦નું કુલ પરિણામ ૬૫.૧૨% જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, જાહેર કરાયેલા પરિણામમાં વિદ્યાર્થિનીઓએ મેદાન માર્યુ છે.
ગુજરાતમાં...
નીતીશને મનાવવાની કમાન અડવાણીએ બાદલને સોંપી
નવી દિલ્હી- પોતાની જ પાર્ટી દ્વારા ભરાયેલા પગલા સામે નારાજગી દેખાડનારા ભાજપનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ જેડીયુ સાથેનાં ગઠબંધનને બચાવવા પોતાની ઝુંબેશ શરૂ કરી દીધી છે. આ બાબતે તેમણે પંજાબનાં મુખ્ય પ્રધાન અને અકાલી દળનાં નેતા પ્રકાશ સિંહ બાદલ સાથે ફોન પર વાત કરી છે.
આ...
ઈશરત જહાં કેસમાં પી.પી.પાંડેને ભાગેડું જાહેર કરો: CBI
અમદાવાદ- ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ ફરાર આઈપીએસ અધિકારી પી.પી.પાંડેને ભાગેડું જાહેર કરવા માટે સ્પેશિયલ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તપાસ એજન્સીએ મંગળવારે સીબીઆઈ કોર્ટનાં અધિક મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની સામે અરજી રજૂ કરી અને કોર્ટ પાસે પાંડેને...
અડવાણીનો યુગ પૂરો થયો, એ હવે નિવૃત્ત થાયઃ જેડી-યુ
નવી દિલ્હી – લાલકૃષ્ણ અડવાણીનો હવે યુગ પૂરો થઈ ગયો છે અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણ રાખવું કે નહીં એ વિશે જનતા દળ (યુનાઈટેડ) ટૂંક સમયમાં જ નિર્ણય લેશે, એવું જેડી-યુના નેતા શિવાનંદ તિવારીએ કહ્યું છે.
ગયા સોમવારે ભાજપમાં મહત્વના હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યા બાદ તેની...

