Archive: Breaking News Subscribe to Breaking News

ipl-murdered

IPLમાં સટ્ટો હારતાં હિરા વેપારીનાં પુત્રની ભત્રીજાએ હત્યા કરી

મુંબઈ- વી.પી.રોડ વિસ્તારમાં ૧૩ વર્ષનાં આદિત્ય રાંકા નામનાં બાળકનું અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતારી નાખવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે, અપહરણ કરનાર આદિત્યનો પિતરાઈ ભાઈ હિમાશું અને તેનો દોસ્ત વિગેશ હતા. પોલીસનાં જણાવ્યાં પ્રમાણે આરોપી હિમાંશુ આઈપીએલનાં...
kingfisher airlines

કિંગફિશર એયરલાઈન્સ વિરૂદ્ધ ફોજદારી કેસ

મુંબઈ- ઉદ્યોગપતિ વિજય માલ્યાની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. કિંગફિશર એયરલાઈન્સનાં મોટા દેવાને વસુલવા એક તરફ બેન્ક તેમની સંપત્તિની હરાજી કરવાની તૈયારીમાં છે, ત્યાં લેણદારો કંપની વિરૂદ્ધ ફોજદારી કેસ દાખલ કરવાની તૈયારી કરી રહ્યાં છે એરપોર્ટ ઓપરેટર (એએઆઈ)એ કિંગફિશર...
raja bhaiya

ડીએસપી હત્યાકાંડ: CBIએ રાજા ભૈયાની પૂછપરછ શરૂ કરી

લખનઉ- કુંડાનાં ડીએસપી જીયા ઉલ હકની હત્યા મામલે ભૂતપૂર્વ પ્રધાન રાજા ભૈયા સીબીઆઈનાં કુંડા ઓફિસમાં પહોંચી ગયા છે. સીબીઆઈએ આ કેસમાં રાજા ભૈયાની પુછપરછ શરૂ કરી છે. આ જ કેસમાં રાજા ભૈયાનું નામ આવતા તેમણે યુપીનું પ્રધાન પદ છોડવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બે માર્ચે કુંડાનાં...
Sanjay Dutt

ડેડલાઈન પૂરી: સંજયે ક્યાં શરણે થવું? કોર્ટ આજે નક્કી કરશે

મુંબઈ – ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટ્સ કેસમાં સ્પેશિયલ ‘ટાડા’ કોર્ટમાં શરણે આવી જવામાં એક્ટર સંજય દત્તને સુપ્રીમ કોર્ટે આપેલી ચાર અઠવાડિયાની મુદત આજે પૂરી થાય છે, પણ સંજય ટાડા કોર્ટમાં શરણે જશે કે કેમ એ વિશે શંકા છે, કારણ કે એણે મુંબઈની આર્થર રોડ જેલ અથવા પુણેની યરવડા જેલમાં...
Asiatic lions from Gir

ગીરમાંથી સિંહોના સ્થળાંતર સામે ગુજરાત સરકારની રીવ્યૂ પીટિશન

ગાંધીનગર – જૂનાગઢના ગીર અભ્યારણ્યમાંથી એશિયાટિક સિંહોનું મધ્ય પ્રદેશના રેવા અભ્યારણ્યમાં સ્થળાંતર કરાતું રોકવા માટે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં રીવ્યૂ પીટિશન કરી છે. સુપ્રીમ કોર્ટે ગઈ ૧૫ એપ્રિલે જણાવ્યું હતું કે કેટલાક સિંહોને ગીરમાંથી મધ્ય પ્રદેશના પાલપુર...
Air India Dreamliner Flights

એર ઈન્ડિયા ૧૫ મેથી ડ્રીમલાઈનર ફ્લાઈટ્સ શરૂ કરશે

નવી દિલ્હી – એર ઈન્ડિયા આવતી કાલે બુધવારથી ડ્રીમલાઈન વિમાનોની સ્થાનિક સ્તરની સેવા ફરી શરૂ કરશે. આ વિમાનોને તેણે ઘણા વખતથી સેવામાંથી હટાવી લીધા છે. એર ઈન્ડિયા આ વિમાનોની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ૨૨ મેથી શરૂ કરશે. સરકારે કહ્યું છે કે એરલાઈન ચાલુ નાણાકીય વર્ષમાં તેના ખર્ચમાં...
Maya Kodnani  Babu Bajrangi

માયા કોડનાનીને ફાંસીની સજા મામલે ગુજરાત સરકારનો યુ-ટર્ન

અમદાવાદ – ગુજરાત સરકારના કાયદા વિભાગે નરોડા પાટિયા હત્યાકાંડ કેસના ચીફ પ્રોસિક્યૂટરને લેખિતમાં જણાવ્યું છે કે તે ભાજપનાં મહિલા નેતા માયા કોડનાની અને બજરંગ દળના કાર્યકર્તા બાબુ બજરંગી માટેની સજાને વધારીને ફાંસી કરાવવા માટે મંજૂરી મેળવવાનું તાત્પુરતું અટકાવી દે....
Manmohan Singh

મનમોહન સિંહ ૨૦૧૪ સુધી વડા પ્રધાન પદે રહેશેઃ કોંગ્રેસ

નવી દિલ્હી – કોંગ્રેસ પાર્ટીમાંનો એક વર્ગ મનમોહન સિંહ વડા પ્રધાન પદે ચાલુ રહે એવું ઈચ્છતો નથી એવા અહેવાલો વચ્ચે કોંગ્રેસના પ્રવક્તા જનાર્દન દ્વિવેદીએ કહ્યું છે કે મનમોહન સિંહ ૨૦૧૪ સુધી વડા પ્રધાન પદે રહેશે અને કોંગ્રેસનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે. આમાં કોઈ સંદેહ...
Nawaz Sharif

નવાઝ શરીફે પોતાના શપથવિધિમાં હાજર રહેવાનું મનમોહન સિંહને આમંત્રણ આપ્યું

નવી દિલ્હી – વડા પ્રધાન મનમોહન સિંહે પાકિસ્તાનની સંસદીય ચૂંટણીમાં જ્વલંત જીત હાંસલ કરવા બદલ નવાઝ શરીફને અભિનંદન આપ્યા તેની વળતી શુભચેષ્ટા રૂપે શરીફે કહ્યું છે કે તે પોતાના શપથવિધિ સમારંભમાં હાજર રહેવા મનમોહન સિંહને આમંત્રણ આપશે. શરીફના નેતૃત્વવાળી પાકિસ્તાન મુસ્લિમ...
Sachin Tendulkar

સચીન કહે છે, મને સોનું ખરીદવું બહુ ગમે

મુંબઈ – આજે સોમવારે, અખા ત્રીજના પવિત્ર દિવસ નિમિત્તે સચીન તેંડુલકરનાં ચહેરા અને હસ્તાક્ષર કોતરેલા તેનાં નામનાં સુવર્ણ સિક્કાઓની મર્યાદિત આવૃત્તિ બહાર પાડવામાં આવી છે. વેલ્યૂમાર્ટ ગોલ્ડ એન્ડ જ્વેલ્સ દ્વારા એક લાખ સચીન તેંડુલકર ગોલ્ડ કોઈન્સ સચીનની હાજરીમાં બહાર...