Archive: National news Subscribe to National news
આરૂષિ-હેમરાજ હત્યાકાંડ: તલવાર દંપતિને રાહત નહીં
નવી દિલ્હી- આરૂષિ-હેમરાજ હત્યાકાંડમાં તલવાર દંપતિને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ જ રાહત નથી મળી. સુપ્રીમ કોર્ટે દંપતિ રાજેશ અને નુપૂર તલવારને કહ્યું કે, તેઓ વારંવાર કોર્ટનો સમય ખરાબ ના કરે અને હાઈકોર્ટમાં જાય. તલવાર દંપતિએ સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે આપેલા ચુકાદાને પડકારવા...
રોહતક: આશ્રમ મામલે તંગદીલી સર્જાઈ, જવાનો તૈનાત કરાયા
રોહતક- હરિયાણાનાં રોહતકમાં સ્થાનિક લોકો અને પોલીસની વચ્ચે અથડામણ સર્જાઈ છે. એક આશ્રમ પરનાં કબજાને લઈને થયેલી આ અથડામણમાં અંદાજે ૫૦ પોલીસકર્મીઓ સહિત ૧૧૬થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસ ફાયરીંગમાં ત્રણ વ્યક્તિનાં મરણ થયા છે. સ્થિતી પર કાબુ મેળવવા સીઆરપીએફનાં જવાનોને તૈનાત...
PMના નિવાસ બહાર ભાજપના કાર્યકરો-પોલીસો વચ્ચે ઝપાઝપી
નવી દિલ્હી – ભારતીય જનતા પાર્ટીની યુવા પાંખના કાર્યકરોને વડા પ્રધાન મનમોહન સિંહના નિવાસસ્થાન ૭, રેસકોર્સ રોડની બહાર પોલીસો સાથે જોરદાર ઝપાઝપી થઈ છે. આ કાર્યકર્તાઓ કોલસાકૌભાંડ અને રેલવે લાંચ પ્રકરણ બદલ વડા પ્રધાનના રાજીનામાની માગણી કરવા તેમના નિવાસસ્થાને ધસી ગયા...
સિબ્બલને કાયદા ખાતું સોંપાયું, સી.પી. જોશી નવા રેલવે પ્રધાન
નવી દિલ્હી – સૂત્રોના જણાવ્યા મુજબ, ટેલિકોમ પ્રધાન કપિલ સિબ્બલ કાયદા મંત્રાલયનો એડિશનલ ચાર્જ સોંપવામાં આવ્યો છે.
વડા પ્રધાન મનમોહન સિંહે અશ્વિની કુમારને કાયદા પ્રધાન પદેથી શુક્રવારે બરતરફ કર્યા બાદ તેમનો ચાર્જ આજે શનિવારે સિબ્બલને સોંપ્યો છે.
બીજી બાજુ, સી.પી. જોશીને...
કૌભાંડોથી પરેશાન; મનમોહને બંસલ, અશ્વિનીને બરતરફ કર્યા
નવી દિલ્હી – રેલવે પ્રધાન પદેથી પવન કુમાર બંસલે રાજીનામું આપ્યાના અમુક કલાકો બાદ અશ્વિની કુમારે કાયદા પ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના આ બંને નેતા કૌભાંડોમાં સંડોવાતાં વડા પ્રધાન મનમોહન સિંહે તેમને રાજીનામું આપી દેવા કહ્યું હતું.
નાટ્યાત્મક ઘટનાઓવાળા...
લાતુરમાં એસટી બસમાં ધડાકો થયો, અનેક ઘાયલ
લાતુર (મહારાષ્ટ્ર) – મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં આજે શુક્રવારે સાંજે એક સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી) બસમાં ધડાકો થતાં અનેક જણ ઘાયલ થયા છે.
ધડાકાનું કારણ હજી જાણવા નથી મળ્યું. તેમાં લગભગ ૧૦-૧૫ જણ ઘાયલ થયા છે.
બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને મહારાષ્ટ્ર...
સિદ્ધારામૈયા બનશે કર્ણાટકના નવા મુખ્ય પ્રધાન
બેંગલોર – કર્ણાટકમાં કોંગ્રેસના નવા ચૂંટાઈ આવેલા વિધાનસભ્યોએ આજે અહીં કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં તેમના નેતા તરીકે કે. સિદ્ધારામૈયા (સિદ્ધુ)ને ચૂંટી કાઢ્યા છે. આ સાથે કર્ણાટકના નવા મુખ્ય પ્રધાન તરીકે સિદ્ધારામૈયાની વરણીનો માર્ગ મોકળો થયો છે.
વિધાનસભાની ચૂંટણીમાં...
સીબીઆઈને સ્વતંત્ર બનાવવાની તૈયારીઓ
નવી દિલ્હી- સુપ્રીમ કોર્ટે સીબીઆઈને ઝાટક્યા બાદ સીબીઆઈને સ્વતંત્ર બનાવવા માટે સરકાર ત્રણ વિકલ્પો પર વિચાર કરી રહી છે. સરકાર વટહુકમ લાવીને, કાયદા માટે વિશેષ ટાસ્ક ફોર્સ અથવા પ્રધાનોને જવાબદારી સોંપવાનાં વિકલ્પ પર વિચાર કરી રહી છે.
કોલસા કૌભાંડની સુનાવણી દરમિયાન સુપ્રીમ...
દિલ્હીમાં ૧૨મા ધોરણમાં ભણતી છોકરીને એનાં ઘરમાં ઠાર કરી
નવી દિલ્હી – દક્ષિણ દિલ્હીના મુનિરકા વિસ્તારમાં આજે સવારે એક માણસે ૧૨મા ધોરણમાં ભણતી ૧૮ વર્ષની છોકરીને એનાં ઘરમાં ઘૂસીને ઠાર કરી છે. તે છોકરી એને થયેલી ઈજાને કારણે સફદરજંગ હોસ્પિટલમાં મૃત્યુ પામી છે.
સવારે લગભગ ૧૧ વાગ્યે બનેલી ઘટનામાં, શૂટર તે છોકરીનાં ઘેર ગયો હતો,...
બંસલ-અશ્વિની પર પીએમ જલ્દી નિર્ણય કરે: સોનિયા
નવી દિલ્હી- કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીનું વલણ કેન્દ્રીય રેલવે પ્રધાન પવન બંસલ અને કાયદા પ્રધાન અશ્વિની કુમારને લઈને કડક થઈ ગયું છે. બંનેનાં ભવિષ્યનો નિર્ણય ખુબ જ ઝડપથી લેવાઈ શકે છે. સોનિયા ગાંધીએ વડા પ્રધાનને આ બંને પ્રધાનો પર ખુબ જ ઝડપથી નિર્ણય લેવા જણાવ્યું છે.
જાણવા...

