Archive: Sub Headlines Subscribe to Sub Headlines

babri masjid

રામ મંદિર કે મસ્જિદ? ૧૫૨૮ થી ૨૦૧૨ સુધીની રજેરજની માહિતી

૧૫૨૮ થી ૨૦૧૨: રામ મંદિર-મસ્જિદનો વિવાદ યથાવત ૧૫૨૮: પહેલા શું બન્યું મંદિર કે મસ્જિદ? કહેવાય છે કે, મુગલ બાદશાહ બાબરના જનરલ દ્વારા એક મસ્જિદ બનાવવામાં આવી હતી. પરંતુ કેટલોક સમય વિત્યા બાદ આ જગ્યા બાબરી મસ્જિદ તરીકે ઓળખાવા લાગી. બાદમાં એવો વિવાદ થયો કે,આ જગ્યાએ હિન્દુ ભગવાન...
Corruption

વિશ્વમાં સૌથી વધુ ભ્રષ્ટાચારવાળા દેશો: ભારત ૯૪મા નંબરે

ન્યૂ યોર્ક – વિશ્વના દેશોમાં તેમના જાહેર ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર કેટલો પ્રવર્તે છે તેના આધારે કરપ્શન પર્સેપ્શન ઈન્ડેક્સમાં દેશોને ક્રમાંક આપવામાં આવ્યા છે. કોઈ પણ દેશનો સ્કોર દર્શાવે છે કે તેના જાહેર ક્ષેત્રમાં ભ્રષ્ટાચારનું સ્તર કેટલું છે. આ પ્રમાણને ૦-૧૦૦ આંકમાં...
signature in cheque

ચેક પરની સહીનો મેળ નહીં બેસે તો ખાતેદાર સામે ક્રિમિનલ પગલું ભરાશે

નવી દિલ્હી – કોઈ વ્યક્તિએ આપેલો ચેક જો એવા કારણસર રદ થાય કે એની સહીનો બેન્ક પાસે ઉપલબ્ધ એની સહી સાથે મેળ બેસતો નથી તો એની સામે ક્રિમિનલ કેસ ચલાવી શકાશે. સુપ્રીમ કોર્ટે આવું રૂલિંગ આપ્યું છે. ન્યાયમૂર્તિઓ ટી.એસ. ઠાકુર અને જ્ઞાન સુધા મિશ્રાની બેન્ચે ગુજરાત હાઈ કોર્ટના...
epfo

એક જ ક્લિક પરથી પીએફ એકાઉન્ટની જાણકારી મળશે

નવી દિલ્હી- પાંચ કરોડથી વધારેનાં પીએફ ધારકો માટે ખુશખબર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(ઈપીએફઓ)એ ખાતાધારકો માટે ઈ-પાસબુક સેવાનો શુભારંભ કર્યો છે. જેનાથી ખાતાધારક બસ એક ક્લિક કરીને પોતાનાં ખાતાનું સ્ટેટમેન્ટ નિકાળી શકશે. ઈપીએફઓનાં સેંટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર આરસી...
INDIAN RAILWAY

શનિવારથી સ્લિપર ક્લાસમાં આઈડી પ્રૂફ ફરજિયાત

નવી દિલ્હી- શુક્રવાર, ૩૦ નવેંબરની મધરાતથી રેલવેના સ્લિપર ક્લાસમાં મુસાફરી દરમિયાન પોતાનું ઓળખ પત્ર સાથે રાખવું ફરજિયાત થઈ જશે. આ પુરાવો જ્યારે ટીટી માંગે ત્યારે દરેક મુસાફરોએ બતાવવો પડશે. હાલમાં આ વ્યવસ્થા માત્ર ઈ-ટિકિટ, તત્કાલ ટિકિટ અને રિઝર્વેશન કાઉન્ટરો પરથી બુકિંગ...
mumbai-end460_1123340c

૨૬ નવેમ્બર ૨૦૦૮: ક્યારેય નહીં ભુલાય…

૨૬ નવેમ્બર ૨૦૦૮ નો એ ગોઝારો દિવસ. જ્યારે માયાનગરી મુંબઈ આતંકવાદના ભયાવહ પડછાયા હેઠળ થરથરી ઉઠી. દાનવ બનીને આવેલા દસ આતંકવાદીઓએ આ શહેરમાં રીતસરની લોહીની હોળી રમી અને બોમ્બ ધડાકાઓ તથા ગોળીબાર કરીને અસંખ્ય લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. આ દિવસ ભારત દેશના ઈતિહાસના ચોપડે લોહીમાં...
Matheran

માથેરાનની મિની ટ્રેન હવે મોટી થઈ

મુંબઈ – અહીંથી નજીક આવેલા હિલસ્ટેશન માથેરાન જતા પર્યટકો માટે ખુશખબર છે. નેરળ-માથેરાન વચ્ચે દોડાવાતી ટોય ટ્રેનમાં હવે વિશેષ ડબ્બા જોડવામાં આવ્યા છે. આ વિશેષ ડબ્બાઓમાં પર્યટકોને ખાસ સુવિધા આપવામાં આવી છે. ૬ જણનું કુટુંબ કે પર્યટકોનું ગ્રુપ આ વિશેષ ડબ્બામાં અલગ રીતે...
Mumbai Blast 2011

આખરે ૨૬/૧૧નાં પિડીતોને ન્યાય મળ્યો; કસાબને અપાઈ ફાંસી

૨૬ નવેમ્બર ૨૦૦૮….આ દિવસ ભારતના કરોડો નાગરિકો ક્યારેય ભૂલી નહી શકે. તે દિવસે પાકિસ્તાનના કરાંચીથી આવેલા ૧૦ આતંકવાદીઓએ કલાકો સુધી ભારતવાસીઓના શ્વાસ થંભાવી દીધા હતા..જેમાનાં ૯ આતંકી ઠાર મરાયા…પણ મોહમ્મદ અજમલ અમીર કસાબ નામનો આતંકવાદી જીવતો પકડાયો… તે દિવસે મુંબઈમાં...
facebook-670

ઠાકરે વિશે ફેસબુક પર કોમેન્ટ/લાઈક કરવાનું યુવતીઓને ભારે પડ્યું

મુંબઈ- શિવસેનાના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના નિધન બાદ તેમનાં અંતિમ સંસ્કારના દિવસ, રવિવારે મુંબઈ બંધ રખાયું તે અંગે ફેસબુક પર કમેન્ટ લખવા બદલ મુંબઈ નજીકના પાલઘર નગરની બે છોકરીની ધરપકડ કરવામાં આવી હતી અને અહીંની એક કોર્ટે તેમને ૧૪ દિવસની જેલની સજા પણ કરી હતી. જો કે બંને...
Bal Thakeray

મહારાષ્ટ્રના રાજકારણ પર મજબૂત પકડના સ્વામી – બાલ ઠાકરે

મુંબઈ – બાલ ઠાકરેનો જન્મ ૨૩ જાન્યુઆરી, ૧૯૨૬માં તે વખતના મુંબઈ પ્રેસિડેન્સી સ્ટેટમાં આવેલા પુણેમાં એક મરાઠી પરિવારમાં થયો હતો. એમની પત્નીનું નામ મીના ઠાકરે હતું. એમને ત્રણ પુત્રો છે. એમાંના સૌથી મોટા, બિંદુમાધવનું એક રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું. બાલ ઠાકરેનું જન્મનું...