એર ઈન્ડિયાના ૨૦૦ જેટલા પાઈલટો ગયા મહિનાથી હડતાળ પર છે. બુધવાર, ૬ જૂને તેમની હડતાળનો ૩૦મો દિવસ હતો. તેમણે મુંબઈમાં મૂક વિરોધ મોરચો કાઢ્યો હતો. સરકારે હડતાળીયા પાઈલટોને ચેતવણી આપી છે કે જો પાઈલટો હડતાળ ચાલુ રાખશે તો એર ઈન્ડિયાની મેનેજમેન્ટ નવા પાઈલટોને રોકશે. હડતાળીયા પાઈલટો ભૂતપૂર્વ ઈન્ડિયન એરલાઈન્સના પાઈલટો છે. ૨૦૦૭માં ઈન્ડિયન એરલાઈન્સનું એર ઈન્ડિયામાં વિલિનીકરણ કરવામાં આવ્યું હતું.
View all




















મુંબઈ ઈન્ડિયન્સ ફાઈનલમાં
સોનામાં ઝળકતી ઐશ્વર્યા
અમેરિકામાં નદી પરનો બ્રિજ તૂટ્યો
એર ઈન્ડિયાને મળ્યું પહેલું ડ્રીમલાઈનર
એર ઈન્ડિયાના પાઈલટો ભૂખહડતાળ પર