એર ઈન્ડિયાના પાઈલટો ભૂખહડતાળ પર

Picture 1 of 5

બરતરફ કરવામાં આવેલા પોતાના ૧૦૧ સાથીઓને નોકરીમાં પાછા રાખવાની માગણી કરીને હડતાળ પર ઊતરેલા એર ઈન્ડિયાના ૧૧ પાઈલટો રવિવાર, ૨૪ જૂનથી નવી દિલ્હીમાં બેમુદત ભૂખહડતાળ પર બેસી ગયા છે. આ પાઈલટો ઈન્ડિયન પાઈલટ્સ ગિલ્ડના સભ્યો છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery