આસામના જિલ્લાઓમાં હિંસા

Picture 1 of 4

આસામના કોકરાજાર અને ચિરાંગ જિલ્લાઓમાં બોડો તથા મુસ્લિમ લોકો વચ્ચે રમખાણો ફાટી નીકળ્યા બાદ ત્યાં લશ્કરના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. કોકરાજારના અંબાડી ગામમાં હિંસાને રોકવા શનિવાર, ૨૮ જુલાઈએ જવાનો આવી પહોંચ્યા છે. રમખાણોમાં મૃત્યુ પામેલાઓનો આંક વધીને ૫૮ થયો છે જ્યારે ચાર લાખ જેટલા લોકોને ગામડાઓમાંથી હિજરત કરવી પડી છે અને રાહત શિબિરોમાં આશરો લેવો પડ્યો છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery