મ્યાનમારની યાત્રાએ ગયેલા વડા પ્રધાન મનમોહન સિંહ મંગળવાર, ૨૯ મેએ યાન્ગૂન શહેરમાં તે દેશનાં વિપક્ષી અને લોકશાહી-તરફી નેતા ઓન્ગ સાન સૂ ચીને મળ્યા હતા અને તેમને કેન્દ્રની યુપીએ સરકારનાં અધ્યક્ષા સોનિયા ગાંધી વતી ભારતની યાત્રા પર આવવાનું આમંત્રણ આપ્યું હતું. મનમોહન સિંહની આ મુલાકાત એવો સંકેત છે કે ભારત હવે પીઢ ચળવળકાર સૂ ચી સાથેના સંબંધો પણ સુધારવા માગે છે.
View all




















વૈતરણા ડેમની મુલાકાતે ઉધ્ધવ
‘શિપ ઓફ થેસીયસ’ ફિલ્મનો ફર્સ્ટ લૂક
તારક મહેતાને ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’
ઓબામા એશિયામાં
ભારતનાં મહેમાન સૂ ચી