અમદાવાદના જમાલપુર વિસ્તારસ્થિત જગન્નાથ મંદિરમાંથી ૨૧ જૂને પરંપરાગત રથયાત્રા નીકળશે. તે માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ રથયાત્રા ૧૩૫મી હશે અને ભગવાન જગન્નાથ, તેમના બહેન શુભદ્રા અને ભાઈ બલરામની મૂર્તિઓ સહિતના રથ નગરચર્યા પર નીકળે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. હંમેશ મુજબ, આ ત્રણ રથ શહેરના જૂના વિસ્તારના સંવેદનશીલ મહોલ્લાઓમાંથી નીકળશે અને સાંજે મંદિરમાં પાછા ફરશે તે સાથે રથયાત્રા સંપન્ન થશે. - સશસ્ત્ર સુરક્ષા જવાનની બાજ નજર.
View all




















અમેરિકામાં નદી પરનો બ્રિજ તૂટ્યો
સુસ્મિતા, બિગ બીનું સ્વદેશાગમન
વૈતરણા ડેમની મુલાકાતે ઉધ્ધવ
તારક મહેતાને ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’
સુઝુકી હંસલપુર પ્લાન્ટ સ્થળે
સુનિતાને ડોક્ટરેટની પદવી