૨૦૧૦માં સુરક્ષા દળો સાથેની અથડામણોમાં માર્યા ગયેલાઓની યાદમાં અલગતાવાદી સંગઠન હુર્રિયત પરિષદના ઉગ્રવાદીઓના જૂથના નેતા સૈદ અલી ગિલાનીએ સોમવાર, ૧૧ જૂને 'કશ્મીર બંધ'ના કરેલા એલાનને પગલે શ્રીનગર તથા કશ્મીર ખીણવિસ્તારના અન્ય નગરોમાં દુકાનો, ખાનગી ઓફિસો, શાળા-કોલેજો બંધ રહી છે.
View all




















મુંબઈ ઈન્ડિયન્સ ફાઈનલમાં
સોનામાં ઝળકતી ઐશ્વર્યા
અમેરિકામાં નદી પરનો બ્રિજ તૂટ્યો