ચેન્નાઈનાં શિવકાશીમાં ફટાકડા ફેક્ટરીમાં ભિષણ આગ લાગી છે.
આ આગમાં 30થી વધુ લોકોનાં મોત થયા છે જ્યારે 40 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આગની ઝપેટમાં 100થી વધુ લોકો ફસાયા હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે. આ આગ કઈ રીતે લાગી હજુ સુધી તેનો કોઈ ખુલાસો નથી થયો



















