સુરેશ દલાલની પ્રાર્થના સભા ૧૪ ઓગસ્ટ, મંગળવારે મુંબઈમાં

મુંબઈ – કવિ, સાહિત્યકાર ડો. સુરેશ દલાલની પ્રાર્થના સભાનું આયોજન મંગળવાર, ૧૪ ઓગસ્ટે મુંબઈમાં ચર્ચગેટસ્થિત કે.સી. કોલેજ હોલમાં કરવામાં આવ્યું છે. સમય છે સાંજે ૫ થી ૭.

પ્રાર્થના સભામાં પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત દેસાઈ, હેમા દેસાઈ, સોલી કાપડિયા તથા પાર્થિવ ગોહિલ પ્રાર્થનાઓ અને ભજનો રજૂ કરશે, એમ સુરેશ દલાલના પરિવાર તથા ઈમેજ પરિવાર તરફથી જણાવવામાં આવ્યું છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Sub Headlines