Tag Archives: Abu Jundal

Abu Jundal

જુંદાલનો દાવો: કબૂલાતનામું બળજબરીથી લખાવાયું છે

મુંબઈ – પાકિસ્તાનસ્થિત ત્રાસવાદી સંગઠન લશ્કર-એ-તૈબાના કાર્યકર્તા ઝબીઉદ્દીન અન્સારી ઉર્ફે અબુ જુંદાલ, જે ૨૬/૧૧ મુંબઈ ટેરર હુમલા કેસ સહિત બીજાં અનેક કેસોનો આરોપી છે, તેણે શુક્રવારે મૌખિક રીતે એના કબૂલાતનામાને ફેરવી તોળ્યું હતું અને અહીં ‘મકોકા’ કોર્ટમાં એવો દાવો...
Abu Jundal

અબુ જુંદાલ ૩૧ ઓક્ટોબર સુધી ગુજરાત પોલીસની કસ્ટડીમાં

નવી દિલ્હી – અહીંની એક ટ્રાયલ કોર્ટે મુંબઈના ૨૬/૧૧ ટેરર હુમલાઓના કેસના આરોપી અને લશ્કર-એ-તૈબાના ત્રાસવાદી અબુ જુંદાલની કસ્ટડી ગુજરાત પોલીસને સોંપી દીધી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ અહીં અદાલતી કસ્ટડીમાં જુંદાલની પૂછપરછ પૂરી કરી લીધા બાદ તેની સોંપણી ગુજરાત પોલીસને...
18-08-Terrorist Abu

જેલમાં અબૂ જુંદાલ ભૂખડીબારસની જેમ ખાય છે

મુંબઈ – ૨૦૦૮ના મુંબઈ ૨૬/૧૧ ટેરર હુમલાઓના કેસનો આરોપી સઈદ જબીઉદ્દીન અન્સારી ઉર્ફે અબૂ જુંદાલ અહીંની જેલમાં તેના સાથી કેદી અજમલ કસાબના પગલે ચાલી રહ્યો છે. જુંદાલ રમઝાન મહિનાના રોજા હોઈ દરરોજ સવારે જેલના સત્તાવાળાઓ પાસે ભેજા ફ્રાઈ, કીમા, ચિકન રોલ અને મલાઈની માગણી કરે...
10-08-jun

૨૬/૧૧ હુમલા: જુંદાલને પોતાના કૃત્યોની કબૂલાત કરવી છે

મુંબઈ – ૨૦૦૮ના નવેંબરના મુંબઈ ટેરર હુમલાખોરોના હેન્ડલર, લશ્કર-એ-તૈબાના ત્રાસવાદી અબુ જુંદાલને હવે તે ભયાનક કૃત્યોમાં પોતે ભજવેલી ભૂમિકાની કબૂલાત કરવી છે અને એ વિશેની ઈચ્છા તેણે કોર્ટને જણાવી દીધી છે. પોતાની કબૂલાતને રેકોર્ડ કરવામાં આવે એવી વિનંતી તેણે કોર્ટને કરી...
09-08-kasav

જુંદાલને જોતાં જ કસાબ બોલ્યો, આ જ છે ૨૬/૧૧નો કાવતરાબાજ

મુંબઈ – ૨૬/૧૧ના ટેરર હુમલાઓના કેસના અપરાધી અજમલ અમીર કાસબે અહીં આર્થર રોડ જેલમાં તેની સામે લાવવામાં આવેલા અબુ જુંદાલને હુમલાઓના કાવતરાખોરોમાંના એક તરીકે ઓળખી કાઢ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ મહારાષ્ટ્ર સરકાર પાસેથી પરવાનગી...
21-07-jind

અબુ જુંદાલ ૩૧ જુલાઈ સુધી મુંબઈ પોલીસની રીમાન્ડ પર

મુંબઈ – ૨૦૦૮ની ૨૬ નવેંબરે મુંબઈમાં કરાયેલા આતંકવાદી હુમલાઓના સૂત્રધારોમાંના એક, લશ્કર-એ-તૈબાના આતંકવાદી અબુ જુંદાલને અહીંની એક અદાલતે ૩૧ જુલાઈ સુધી પોલીસ રીમાન્ડ પર મોકલી દીધો છે. જુંદાલને શનિવારે સુરક્ષાના કડક બંદોબસ્ત હેઠળ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. તેને...
11-07-Guj

ગુજરાતના રમખાણોએ જુંદાલને ખૂંખાર કટ્ટરવાદી બનાવ્યો

નવી દિલ્હી – ૨૦૦૨માં ગોધરાકાંડ બાદ ગુજરાતમાં થયેલા મુસ્લિમ-વિરોધી રમખાણોથી અબુ જુંદાલ ઉશ્કેરાયો હતો અને ભારત ઉપર વેર લેવા એ પાકિસ્તાનસ્થિત ત્રાસવાદી સંગઠન લશ્કર-એ-તૈબામાં જોડાયો હતો. ત્યારપછી એનામાં કટ્ટરવાદ અને જેહાદની માનસિકતા ઘૂસી હતી એવું જુંદાલની પૂછપરછ કરનાર...
INDIA-PAKISTAN-ATTACKS-ARREST

અબુ જુંદાલની પોલીસ કસ્ટડી કોર્ટે વધુ ૧૫ દિવસ લંબાવી

નવી દિલ્હી – પાકિસ્તાનસ્થિત ત્રાસવાદી સંગઠન લશ્કર-એ-તૈબાના કાર્યકર અને ૨૬/૧૧ ના હુમલાખોરોના ભારતમાંના હેન્ડલર સૈયદ ઝબીઉદ્દીન અન્સારી ઉર્ફે અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ગુરુવારે પૂરી થયા બાદ દિલ્હી પોલીસે તેને બપોરે તીસ હઝારી કોર્ટમાં હાજર કર્યો હતો અને કોર્ટે તેની...
4-07-isi

‘૨૬/૧૧ હુમલાઓ માટે ૧૨ આતંકીઓને તાલીમ અપાઈ હતી’

નવી દિલ્હી – મુંબઈમાં ઘૂસી આવેલા માત્ર ૧૦ ત્રાસવાદીઓને જ ૨૦૦૮ની ૨૬ નવેંબરના આતંકી હુમલાઓ માટે લશ્કર-એ-તૈબાએ તાલીમ આપી હતી એવું નથી, પણ કુલ ૧૨ જણને એની તાલીમ આપવામાં આવી હતી. આ જાણકારી અબુ જુંદાલે અહીં તપાસનીશ અધિકારીઓને આપી છે. જુંદાલ એ હુમલાખોરોનો ભારતીય હેન્ડલર હતો. જુંદાલે...
2-07-jundal

૨૬/૧૧ કન્ટ્રોલ રૂમમાં કોણ-કોણ હતા? જુંદાલે ત્રણની ઓળખ આપી

નવી દિલ્હી – મુંબઈમાં ૨૦૦૮ની ૨૬ નવેંબરે આતંકી હુમલાના પ્લાનને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે કરાચીમાં ઊભા કરવામાં આવેલા એક કન્ટ્રોલ રૂમમાં હાજર રહેલા ૧૦ જણમાં પાકિસ્તાનસ્થિત ત્રાસવાદી સંગઠન લશ્કર-એ-તૈબાના એક સિનિયર સભ્ય તેમજ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના બે જણનો...