Tag Archives: Narendra Modi
અમદાવાદમાં મોદીના હસ્તે યોગ યુનિવર્સિટીનું ઉદ્દઘાટન
અમદાવાદ – ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુરુવારે અમદાવાદમાં યોગવિદ્યા માટેની સૌપ્રથમ યુનિવર્સિટી લકુલીશ યોગ યુનિવર્સિટીનું ઉદ્દઘાટન કર્યું અને તે રાષ્ટ્રને અર્પણ કરી.
મોદીએ આ યોગ યુનિવર્સિટીને યુગ યુનિવર્સિટી તરીકે ઓળખાવી અને કહ્યું કે આ સંસ્થા સમસ્ત...
વડા પ્રધાન પદના ઉમેદવારનો નિર્ણય પછી લેવાશેઃ ભાજપ
નવી દિલ્હી – ૨૦૧૪ની સંસદીય ચૂંટણી માટે વ્યૂહરચના ઘડવા માટે આજે અહીં મળેલી ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડની બેઠકમાં જણાવાયું હતું કે વડા પ્રધાન પદ માટે પક્ષના ઉમેદવાર અંગેનો નિર્ણય પાછળથી યોગ્ય સમયે લેવામાં આવશે.
બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં પક્ષપ્રમુખ...
મોદી, ગુજરાત પોલીસે ઈશરત જહાંને મારી નાખીઃ શરદ પવાર
થાણે – મુંબઈ નજીકના મુંબ્રા શહેરની રહેવાસી અને કોલેજિયન ઈશરત જહાંનું ૨૦૦૪માં કરાયેલા કથિત નકલી એન્કાઉન્ટર મામલે નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવતાં કેન્દ્રના કૃષિ પ્રધાન શરદ પવારે કહ્યું છે કે ગુજરાતના મુખ્ય પ્રધાન મોદી અને ગુજરાતની પોલીસે એક નિર્દોષ કોલેજ વિદ્યાર્થિનીને...
સોહરાબુદ્દીન કેસમાં સીબીઆઈ મોદીને ટાર્ગેટ બનાવે છેઃ ભાજપ
નવી દિલ્હી – ભાજપના નેતાઓ વિરુદ્ધ સીબીઆઈ તપાસ એજન્સીનો દુરુપયોગ કરવામાં આવે છે એવો મુખ્ય વિરોધ પક્ષ ભાજપે આક્રોશ ઠાલવ્યો છે અને કહ્યું છે કે ૨૦૦૫ના સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર કેસની ચાર્જશીટમાં પાર્ટીના જે નેતાઓના નામ આરોપી તરીકે આપવામાં આવ્યા છે તેઓ એકલા...
વિદેશમાં વસતા ગુજરાતીઓ ભારતના સાંસ્કૃતિક દૂત છેઃ મોદી
ગાંધીનગર – ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં વસતા લાખો ભારતીયોને આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યા છે અને ગુજરાતીઓને ભારતના સાંસ્કૃતિક એમ્બેસડર તરીકે ઓળખાવ્યા છે.
મોદીએ ગુજરાતના ૫૩મા સ્થાપના દિનની અમેરિકામાં વસતા ભારતીય/ગુજરાતી સમુદાય...
મોદી અમેરિકાના ૧૮ શહેરોમાં વસતા ભારતીયોને સંબોધિત કરશે
વોશિંગ્ટન – અમેરિકામાં હજી અપ્રિય હોવા છતાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી ફરી વાર ઉત્તર અમેરિકામાં વસતા ભારતીય સમુદાયને સંબોધિત કરવાના છે. આ વખતે ૧૩ મેએ તે ગાંધીનગરમાંથી સેટેલાઈટ મારફત એક સાથે ૧૮ શહેરોના ભારતીયોને સંબોધિત કરશે.
નોર્થ અમેરિકામાં ગુજરાતના સ્થાપના...
ગુજરાત સરકાર વિરૂદ્ધ હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરાઈ
અમદાવાદ-ગુજરાત રાજ્યનાં કેટલાક એક્ટિવિસ્ટોએ રાજ્યનાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ પીઆઈએલ (પબ્લીક ઇન્ટ્રેસ્ટ લિટિગેશન) દાખલ કરી છે. નરેન્દ્ર મોદી સરકાર સામે ગુજરાત હાઈકોર્ટમાં ભ્રષ્ટાચારનાં આરોપ હેઠળની આઠ પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. આ પીઆઈએલ રાજ્યમાં ઉદ્યોગપતિઓને...
ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન ફકીરભાઈ વાઘેલાનું અવસાન
અમદાવાદ – ગુજરાતનાં ભૂતપૂર્વ સ્પોર્ટ્સ પ્રધાન અને ભાજપના નેતા ફકીરભાઈ વાઘેલાનું હાર્ટ એટેકને લીધે ગઈ કાલે મંગળવારે ગાંધીનગરમાં અવસાન થયું છે. તેમના પરિવારમાં એમના પત્ની કુસુમ તથા બે પુત્રો છે.
ફકીરભાઈની વય ૬૦ વર્ષ હતી. એ દલિત કોમના અગ્રગણ્ય નેતા હતા.
મંગળવારે બપોરે...
હું રાહુલ ગાંધીને ખોટા પાડીને બતાવીશઃ મોદી
બેંગલોર – એક વ્યક્તિ દેશના એક અબજ લોકોની સમસ્યાઓને દૂર કરી શકે નહીં એવા રાહુલ ગાંધીના દાવાને ગુજરાતનાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ પડકાર્યો છે અને કહ્યું છે કે હું એમને (રાહુલ ગાંધી)ને ખોટા પાડીશ અને પુરવાર કરીને બતાવીશ કે એક વ્યક્તિ બધું વ્યવસ્થિત કરી શકે છે.
મોદીએ...
સરબજીત મામલે કેન્દ્ર સરકાર નબળી પુરવાર થઈ છેઃ મોદી
ગાંધીનગર – ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રની યુપીએ સરકાર પર નવો શાબ્દિક પ્રહાર કર્યો છે અને તેને નબળી ગણાવી છે અને એવો આક્ષેપ કર્યો છે કે સરકાર તેની વિદેશ નીતિમાં તદ્દન નિષ્ફળ ગઈ છે. પાકિસ્તાનમાં ફાંસીની સજા પામેલા ભારતીય કેદી સરબજીત સિંહના મામલે પણ...

