લખનઉ– સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને યુપીના પૂર્વમુખ્યપ્રધાન અખિલેશ યાદવે ગુજરાતના સૂરતને લઇને ટોણો મારતાં કહ્યું કે સૂરત કપડાં જ નહીં, સરકાર પણ બનાવે છે. અખિલેશે એક ટ્વીટમાં લખ્યું છે કે….
કૈરાના-નૂરપુર પેટાચૂંટણીમાં ઇવીએમ ગરબડોને લઇને અખિલેશે સૂરતને ઝપેટમાં લીધું હતું. વધુમાં તેમણે માગણી દોહરાવી હતી કે બેલેટ પેપરથી મતદાન થવું જોઇએ.
અખિલેશે આ પહેલાં પોતે આગામી લોકસભા ચૂંટણી લડશે, જોકે તેઓ કઇ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે તે જાહેર કર્યું નથી.